________________
કર્તા : શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજ થાશું પ્રેમ બન્યો છે રાજ, નિરવહેશ્યો તો લેખે મેં રાગી પ્રભુ ! થેં છો નિરાગી અણજુગતે હોએ હાંસી. એકપખો જે નેહ નિરવહવો, તે માંહી કીસી શાબાશી ? થાંસું(૧) નિ-રાગી સેવે કાંઈ હોવે, ઈમ મનમેં નવિ આણું ફળે અY-ચેતન પણ જિમ સુરમણિ', તિમ તુમ ભગતિ પ્રમાણું-થાણું (૨) ચંદન શીતલતા ઉપજાવે, અગનિ તે શીત મિટાવે. સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુ-પ્રેમ સ્વભાવે-થાંસું (૩) વ્યસન” ઉદય જલધી અનુહરે, શશિને તેજ સંબંધે અણુસંબંધે કુમુદ અણુહરે, શુદ્ધ-સ્વભાવ પ્રબંધે-થાણું (૪) દેવ અનેરા તુમથી છોટા થૈ જગમાં અધિકેરા જશ કહે ધર્મજિણસર ! થાસું, દિલ માન્યા હૈ મેરા-થાંસું (૫)
= =
=
= =
= =
=
= = = =
= = = =
= = =
= =
=
= =
=
= = =
=
=
= =
= = =
• = =
=
= = =
=
=
= =
૧. તમારાથી ૨, નભાવશો ૩, યોગ્ય સંબંધ ન હોઈ ૪. એક તરફી ૫. જડ ૬. ચિંતામણી ૭, પૌરાણિક માન્યતા પ્રમાણે આ ગાથાનો અર્થ આ પ્રમાણે. સમુદ્રમાંથી દેવાસુરોએ મંથન કરી ચૌદ રત્નો મેળવ્યા, તેમાં ચંદ્રની ઉત્પત્તિ થઈ. એટલો ચંદ્ર પોતાનો પુત્ર હોઈ અમાસના દિવસે ચંદ્રની કળાઓ ક્ષીણ થવા રૂપે વ્યસન-દુઃખના ઉદયે જલધિ સમુદ્ર પણ મોટી ભરતીના કારણે જાણે અબુહરે= ઉછળે અને ચંદ્ર પાછળ ઊંચો નીચે થાય પણ તે તો સંબધેકપોતાનો પુત્ર છે, માટે. પણ કોઈ જાતના જન્ય-જનક સંબંધ વિના પણ ફમદ-ચંદ્રવિકાસી કમળો ચંદ્રના તેજથી ખીલ અને ચંદ્રના તેજ વિના કરમાય એ ખરેખર વગર-સૅબેંધે પણ માત્ર ચંદ્રની શીતળતાના ગુણના આકર્ષણથી થાય છે. તે હકીકતમાં ઉચિત કહેવાયું.
૧૬૯
નીચે થાય પણ જે સમુદ્ર પણ મૌટ ભર માસનો દિવસે જ