________________
૯. શ્રી સુવિધિનાથના સ્તવનો કર્તા : શ્રી યશોવિજયજી મહારાજ || મેં કીનો નહીં તુમ બીન ઔર શું રાગ... (૨) દિન દિન વાન વધત ગુન તેરો, જર્યું કંચન પર ભાગ;
ઔરનમે હૈ કષાયોકી કાલિમા, સો ક્યું સેવા લાગ... મેં.૧ રાજહંસ તું માન સરોવર, ઔર અશુચિ રૂચિ કાગ; વિષય ભુજંગમ ગરૂડ તે કહીયે, ઔર વિષય વિષ નાગ...મેં. ૨ ઔર દેવ જલ છિલ્લર સરીખે, તું તો સમુદ્ર અથાગ; તું સુરતરુ જગ વાંછિત પૂરણ, ઔર તો સૂકે સાગ...મૈ.૩ તું પુરૂષોત્તમ, તું હીં નિરંજન, તું શંકર વડભાગ; તું બ્રહ્મા, તું બુદ્ધ મહાબલ, તુંહીં જ દેવ વિતરાગ... મેં. ૪ સુવિધાનાથ તુમ ગુન કુલન કો મેરો દિન હૈ બાગ, જશ કહે, ભ્રમર રસિક હોય તાકો દિને ભક્તિ પરાગ... મેં. ૫
૧૦૩