________________
પર્વ અઠ્ઠાઈ આરાધ, મનવાંછિત સુખ સાધરે
ભવિકા છે ૧ . પંચ પરમેષ્ઠી ત્રિકાલનારે, ઉત્તર ચઉ ગુણકંત; શાશ્વતા પદ સિદ્ધચક્રનારે, વંદતાં પુન્ય મહંતરે
છે ભવિકા - ૨ - લેચનકર્ણ યુગલ મુખે રે, નાસિકા અગ્ર નિલાડ; તાલ શિર નાભિ હદે રે, ભમુહ મધ્યે ધ્યાન પાઠ રે
| | ભવિકા ૦ ૩ | આલંબન સ્થાનક કહ્યાં રે, જ્ઞાનીએ દેહ મઝાર; તેહમાં વિગત વિષય પણે રે, ચિત્તમાં એક આરાધરે
| ભવિકા ૦ | ૪ અષ્ટ કમલદલ કર્ણિકારે, નવપદ થાપ ભાવ બહિર યંત્ર રચી કરી રે, ધારે અનંત અનુભાવરે
છે ભવિકા ૦ ૫ આ સુદી સાતમ થકી રે, બીજી અઠ્ઠાઈ મડાણ; બસે બેતાલીસ ગુણે કરી રે, અસિઆ ઉસાદિક ધ્યાન
| | ભવિકા ૦ ૫ ૬ છે. ઉત્તરાધ્યયન ટીકા કહે છે, એ દય સાધતિ પાત્ર, કરતા દેવ નદીશ્વરે રે, નર જિમ ઠામ સુપાત્ર રે
ભવિકા ૦ | ૭ | છે ઢાલ ૨છે
છે ભવિકા સિદ્ધચક્ર – એ દેશી | અસાઢ ચોમાસાની અઠ્ઠાઈ, જીહાં અભિગ્રહ અધિકાઈ, કૃષ્ણ કુમારપાલ પરે પાલે, જીવ દયા ચિત્ત લાઈ રે પ્રાણ,