________________
હ૭
જ્ઞાનના ઉપગરણ ભલા, ઈગ્યાર ઈગ્યાર માન છે લ૦ છે. સાધમિક ઈચ્ચારને, પિષી જે પફવાન | લ૦ છે ભ૦ ૭ | તે સાંભળી હરિહરખીયા, આદરે વ્રત પચ્ચખાણ છે લવ તિથિ એકાદશી તપ કરે, બાર વર્ષ ગુણ ખાણ
છે લ૦ છે ભ૦ | ૮ | તીર્થંકર પદ તિણ થકી, ગોમ નિકાચિત કીધ છે લ૦ છે અમમ નામે જિન બારમા, હસી તપ ફલ સીધ
! લ૦ / ભ૦ | ૯ || ઈણ વિધિ શ્રી વિરે કહ્યો, એ અધિકાર અશેષ | લ | તેહ ભણું તપ તમે આદરે, લેશે સુખ સુવિશેષ
| | લ૦ | ભ | ૧૦ |
છે કલશ છે શ્રી વીર જિનવર સયલ સુખ કર, વરણવી એકાદશી, તે સુણીય વાણી ભાવિકપ્રાણી, તપકરણ મન ઉલસી છે જશવંત સાગર સુગુણ આગર, શિષ્ય જિનેન્દ્ર સાગરે, એકાદશી યહ સ્તવન કીધે, સુણીય ભવિથણ આદરે છે ?
|| ઇતિ શ્રી મૌન એકાદશી સ્તવનમ્ ! –ાથ છ વસ્થાનું સ્તવન.
આ છે દુહા વીસે જિનવર નમું, ચતુર ચેતના કાજ ! આવશ્યક જિણે ઉપદિશ્યા, તે થુણશ્ય જિનરાજ છે ૧ | આવશ્યક આરાધિયે, દિવસ પ્રત્યે દયવાર દુતિ દેષ દ્વરે ટળે, એ આત્મ ઉપકાર | ૨.