________________
-
૩૪
દ્વારિકા નયરી સમેસર્યારે, એક દિન નેમિ જિર્ણદ છે કૃષ્ણ આવ્યા તિહાં વાંદવારે, પુછે પ્રશ્ન નરિંદરે
૦ આ
૩ !!
વર્ષ દિવસનાં દિન મિલી, તિનસો સાઠ કહત છે તેહમાં દિન કુણ એહરે, તપથી બહુ ફલ હુંતરે
જિન | ૪ | મૃગશિર શુદિ એકાદશી, વર્ણવી શ્રી જગનાથ છે દોઢસે કલ્યાણક થયાંરે, જિનનાં એકણ સાથરે
- જે જિન ૫ શ્રી અરજિન દીક્ષા ગ્રહીરે, “નમિ” ને કેવલ નાણ છે જન્મ દીક્ષા કેવલ લદ્યારે, શ્રીમલિ જગ ભાણરે
આ છે જિન | ૬ વર્તમાન ચોવિસીનારે, ભરતે પંચ કલ્યાણ છે એ પાંચે ભરતે થઈ, પંચાધિક વિશે જાણ
I
! જિન૦ છે ! પાંચે ઐરાવતે મિલીરે, કલ્યાણક પંચ પંચ છે દશ ક્ષેત્ર સહુ એ મીલીરે, પચાસ કલ્યાણકે સંચરે
અતીત અનાગત કાલનારે, વર્તમાનનાં વલી જેહ છે દેઢ કલ્યાણક કહાં રે, ઉત્તમ ઈણ દિન એહરે
! જિન છે ! જે એકાદશી તપ કરે રે, વિધિ પૂર્વક ગુણ ગેહ દેઢ ઉપવાસો તણેરે, ફલ લહે ભવિયણ તેહરે
જિન, ૫ ૧૦ છે