________________
૪૧૦
સંવર ભાવે રે કેવળી, થયે મુનિ કમ અપાયક કેવલ મહિમા રે સુર કરે, લબ્ધિ વિજય ગુણ ગાય
| | કર્મ. ૧૪ ૯૨– શ્રી દ્રૌપદીની સઝાય છે કૃષ્ણજી તમને કહું કર જેડ કે, સુણે પ્રભુ વિનતિ રે લોલ, પ્રભુજી નહીં કાંઈ માહરે દેષ કે, નઠેર થયા મુજ પતિરે
લેલ. જે ૧છે પ્રભુજી તમને એવડી રીશ કે, કરવી કેમ ઘટે રે લેલ; પ્રભુજી લખી આ છઠ્ઠીના લેખ કે, મટાડયા નવિ મટે રે લોલ.
| | ૨છે. પ્રભુજી દેષ નહી તમારે કાંઈ કે, કિરતાર મને એક ગમેરેલેલ; પ્રભુજી છેરૂ કરૂ થાય કે, માવતર તે એ અમે રે લોલ,
| ૩ | બાંધવ તુજથી મેટી લાજ કે, કાજ વિચારીએ રે લોલ, પ્રભુજી વિનવું ગોદ બિછાવી કે, રેષ નિવારીએ રે લોલ.
છે ૪ પ્રભુજી તુમે મેટા મહારાજ કે, મનમાં જાણુએ રે લેલપ્રભુજી પિતાને પરિવાર કે, દિલમાં આણીએ રે લોલ.
પ્રભુજી મેટા હોય દાતાર કે, બેલે મુખે મીઠડું રે લોલ પ્રભુજી મેટા ન મુકે આળ કે, કરે અણ દીઠડું રે લોલ.
છે ૬