________________
૩૪૯
ઈણિ પરે શાંતિ વિમળ કવિરાયજી, બુધ કલ્યાણ વિમળ :
ગુણ ગાય. ધન ૫ ૧૦ છે . ૫૧– શ્રી ભરત ચક્રવર્તિની સઝાયા મનમેં હી વૈરાગી ભરતજી, મનમેં હી વૈરાગી; સહસ બત્રીશ મુકુટબંધ રાજા, સેવા કરે વડ ભાગી; ચોસઠ સહસ અંતે ઉરી જાકે, તે હી ન હુઆ અનુરાગી...
- ભરતજી મનમેં હી વૈરાગી. ને ? લાખ ચોરાશી તુરંગમ જાકે, છનું કે: હે પાગી;. લાખ રાશી ગજ રથ સેહીએ, સુરતા ધર્મશું લાગી.
| | ભ૦ મે ૨. ચાર કોડ મણ અન નિત સીઝ, લુણ દશ લાખ મણ લાગી; તિન કોડ ગેકુલ ઘર દુઝે, એક કોડ હળ સાગી
છે ભ૦ છે ૩ છે સહસ બત્રીસ દેશ વડભાગી, ભયે સર્વ કે ત્યાગી. છનું કોડ ગામ કે અધિપતિ, તહી ન હુઆ સરાગી.
છે ભ૦ કે ૪ : નવ નિધિ રત્ન ચોગડા બાજે, મન ચિંતા સબ ભાગી; કનક કીતિ મુનિવર વદત છે, દે મુક્તિ મેં માગી.
| | ભ૦ | ૫ | પર- શ્રી કાતિક શેઠની સઝાય છે પુર હOિણાઉર વાસી, કાર્તિક શેઠ પ્રસિદ્ધ રે; મુનિસુવ્રત જિન દેશના, સાંભળીને પ્રતિબદ્ધ રે. . ૧.