________________
૩૩૯ આરાધી સંયમ આકરૂં, વ્રતિની સુષા શીવ વર્યા, સત્ય અદ્દભૂત છે સતીનું, ધુરંધર યશ સાંપડે. કેઈ દા
૪૨– શ્રી સંતેષની સજઝાય છે
. રે જીવ માન ન કીજીએ-એ દેશી | સઝાય ભલીરે સંતેષની, કીજીએ ધર્મ રસાળરે; મુક્તિ મંદિરમાં પેટીયાં, સુતાં સુખ અપારરે. સવા ૧ સંયમ તળાઈ ભલી પાથરી, વિનય એસીશાં સારરે; સમતા એ ગાલ મસુરીયાં, વિઝણ વ્રતધારરે. સને ૨ ઉપશમ ખાટ પિછેડી, સોઢાણીયું વૈરાગરે; ધર્મશિખરે ભલી ઓઢણી, ઓઢે તે ધર્મ જાણ રે. સારા એ રે સજજાયે કેણ પિઢશે, પિઢશે શીયળવંતી નારી રે; કવિ આણું મુખ એમ ઉચ્ચરે, પઢશે વ્રતધારીરે.સ. પાકા ધર્મ કરે તમે પ્રાણીઆ, આતમને હિત કારી; વિનય વિજ્ય ઉવજઝાયને, કેવળ સુખકારી રે. . સાપા
૪૩–ના શ્રી ઈરિયાવહિની સજઝાય છે નારી મેં દીઠી એક આવતીરે, જાતી ન દીઠી કરે; જે નર તેહને આદરે રે, તેહને સદ્ગતિ હેયરે.
!! ના૦ | ૧ | એકસે નવાણું રૂડા બેટડારે, મોટા તે વીશ ઈશરે; નાનડીયા તમે સાંભળોરે, શત પંચાતર ઈશરે.
-મે ના ! ૨ |