________________
૧૭
૨૪–– શ્રી આત્મા વિષે સજઝાય !!
આતમરામ કહે ચેતના સમો, શ્વાસ સુધીની સગાઈ, શ્વાસે। શ્વાસ જ્યારે રમી જશે ત્યારે, ઉભા ન રાખે ભાઈ રે,, જમડા જોઇ રહ્યો છે લટકાળી રે, આમળેા મેલી દૈને મચકાળી. ।। ૧ ૫.
સસાર માયા દુર કરીને, મેાતની નાખત માથે ગાજે છે,
આતમ ધ્યાન લગાઈ;
ધમ
કરીને સખાઈ રે..
ા જમડા ॥ ૨ ॥
સુખ છે સ્વપ્ન ને દુઃખ છે દિરયા, શી કરવી સ’સાથે સગાઇ; દુઃખના દિરયા છળી વળે ત્યારે, આવે ત્યાં કાણુ સખાઇ રે.
|| જ૦ || ૩ |
પેાતાના આવે ત્યારે પ્રાણ પાથરે ને, પારકા આવે ત્યારે કારી; વારે વારે હું થાકી ગઈ છું, હળવે એલેાને હા ઠારી રે.
૫ જ૦ || ૪ |
પોતાના મરે ત્યારે પછાડીએ ખાતી ને, કુટતી મુઠીઓ વાળી; પારકા મરે ત્યારે પિતાંબર પહેરતી, નાકમાં ઘાલતી વાળીરે.
ના જ૦ || પા
પોતાના મરે ત્યારે પીડા થતી ને, થાતી શાક સંતાપ વાળી; પારકા મરે ત્યારે પ્રીતિ ધરીને, હાથમાં દેતી તાળી રે.
પ્રજ॰ ૫ ૬ ર.