________________
સજઝાય વિભાગ
૧- છે શ્રી ગૌતમ પૃચ્છાની સજઝાય છે ગૌતમ સ્વામી પૃચ્છા કરે, કહોને સ્વામી વર્ધમાનજીરે, કે કમેં નિધન નિર્વશી, કેણે કમેં નિષ્ફલ હેય સ્વામી
છે ૧ પર ઘર ભાગે ને પર દમે, તેણે કમેં નિધન હોય
| | ગૌતમ થાપણ મોસે જે કરે, તેણે કમેં નિર્વશી હેય૦
છે ગૌતમ ને ૨ કેણે કમે વેશ્યા ને વિધવા, કેણે કમેં નપુંસક હેય સ્વામી, દુગછા કરે જિન ધમની, તેણ કર્ભે વેશ્યા હેય.
છે ગૌતમ છે ૩ શીયલ ખેડીને ભોગ ભોગવે, તેણે કર્મ વિધવા હોય;
| | ગૌતમ | વેશ્યાને સંગ જે કરે, તેણે કમેં નપુંસક હેય.
કેણે કમેં ગર્ભથી ગલી જાએ, કેણે કમેં પીઠી ભર્યા જાય;
| સ્વામી.