________________
२७०
૭– ૫ શ્રી શાન્તિનાથજી સ્તુતિ । ળિવધ મંગળ શાન્તિ તણી, તુજ વંદન મુજ ખાંત ઘણી; જબ દીઠું તમ મેરી ચિત્ત ઠરી, પ્રભુ દુર્ગતિ માહરી દુર હરી.
॥ ૧ ॥
રીખવાદિક જિનવર ચિત્ત ઠરી, મેં લબ્ધિ માંહિ લીલ કરી; આજ સખીરે મુજ રંગ રળી, જેમ દુધ માંહે સાકર ભળી.
।। ૨ ।
ભગવત ભાખે તાત્તિ કરી, આણંદ ચાલ્યા પુન્ય ભણી; આગામી આરાધા નર નારી, આગળ પામેા સુખ ભારી.
॥ ૩ ॥
ખરી;
રૂમઝુમ કરતી ર'ગરળી, નિર્વાણી દેવી તુજ સહુ સંઘના વિઘ્ન હરેવી, દેવી વિજયની આશા ફળેવી.
॥ ૪ ॥
૮- ૫ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ ! વંદુ વીર જિનેશ્વર નમી, અહેાંતર વષઁનું આયુ પુરણુ કરો; કાતિક અમાવાસ્યા નિમલી, વીર મેક્ષે પહોંચ્યા પાવાપુરી.
॥ ૧॥
ચોવીશે જિન મેક્ષે ગયા, મુજ શરણ હાો નિર્મૂળ થયા; એક વાર જીનજી જો મળે, મારા મનના મનાથ સિવે ફળે.
! ૨ ।।
મહાવીરે તે દીધી દેશના, સાળ પહેાર સુણી નિ ય થયા; એવા અ સુણી ગણધર વલી, સિદ્ધાંતને વંદું લળી લળી.
|| ૩ ||