________________
- ૨૫૬ અવગુણ ગણતાં માહરારે, નહિ આવે પ્રભુ પાર હે મહારાજ પણ જીવ પ્રવહણની પરેરે, તમે છે તારણહાર છે
જિનરાજ. ભ૦ છે ૫ . જોરે પિતાનો લેખ રે, તે હવે લેખું-વિચાર હે મહારાજ સે વાતે એક વાતડી રે, કાંઈ ભવભવ પ્રિતિ નિવાર
હે જિનરાજ. ભ૦ છે ૬ છે તુમ સરિખો કોઈ દાખવે રે, કીરે તેની સેવા હે મહારાજ; આનંદઘન પ્રભુ ઋષભજીરે, મરૂદેવીનંદન દેવ હે જિનરાજ
|
ભ૦ | ૭ | ૭૯– શ્રી સુવિધિ જિન સ્તવન છે તાહરી અજબશી જોગની મુદ્રારે, લાગે મુને મીઠીરે, એ તે ટાળે મેહની નિદ્રારે, પ્રત્યક્ષ દીઠીરે. લકત્તરથી જગની મુદ્રા, વાહા મારા નિરૂપમ આસને સોહે, સરસ રચિત શુકલ ધ્યાનની ધારે, સુરનરનાં મન મોહેરે.
છે લાગે ૧ છે ત્રિગડે રત્ન સિંહાસન બેસી, વાહા મારા ચિહું દિશે
ચામર ઢળાવે; અરિહંત પદ પ્રભુતાને ભેગી, તે પણ જોગી કહાવેરે.
છે લાગે ૨ છે અમૃત ઝરણી મીઠી તુજ વાણું, વાલ્હા મારા જેમ
અષાઢ ગાજે; કાન મારગ થઈ હિયડે પસી, સંદેહ મનના ભાજેરે.
છે લાગે છે ૩ .