________________
૧૧૬ સયણ સુણોને ભવિયણ, પડિલાભિજે તે ભવસાયર તરીએ.
વી. કે ૪ અપ્રતિબંધ પણે મહાવીરજી, ઘર ઘર ભીક્ષાને ફરીયે.
અભિનવ શેઠ તણે ઘેર પારણું, કિધું ફરતાં ગેચરીએ.
વીવે છે ૬ ઈમભાવના કરતા શ્રવણે સુણ, દેવ દુંદુભી રે ચિત્ત ભરીએ.
બારમા કપે જિરણ આયુ બાંધ્યું, વીર જીનને ઉત્તમ ચિત્ત
ધરીએ. વી. . ૮ તસ પદ પદ્યની સેવા કરતાં, સેજે શિવસુંદરી વરિએરે.
વી. . ૯ ૧૬. શત્રુંજય ઉદ્ધાર છે વિમલગિરિવર વિમલગિરિવર, ખંડણે જિનરાય, શ્રી રિસહસર પાય નમીય; ધરીય ધ્યાન શારદ દેવીય, શ્રી સિદ્ધાચલ ગાયત્સ્ય એ; હૈયે ભાવ નિર્મળ ધરેવી, શ્રી શત્રુંજય તીરથ વડું; જીહાં સિદ્ધ અનંતી કેડિ, જિહાં મુનિવર મુગતે ગયા,
તે વંદુ બે કર જોડી . ૧ ને ઢાલ ૧છે
છે આદનરાય પેહતા–એ દેશી | બે કર જોડીને જિન પાય લાગું, સરસ્વતિ પાસે વચન રસ
માગું;