________________
-પરણી યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ છે. નામે
છે ૩ છે સંસાર લીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ, - બાર વર્ષે હુઆ કેવલી રે, શિવવહુનું તિલક શિર દીધરે. શિર૦
| | ૪. સંઘ ચતુર્વિધ સ્થાપીયો રે, દેવાનંદા રાષભદત્ત પ્યાર, - સંયમદેઈ શિવ મેકલ્યા રે, ભગવતિ સૂત્રે અધિકારરે. ભગ
ચેત્રીશ અતિશય શેભતારે, સાથે ચૌદ સહસ અણગાર, છત્રીસ સહસ તે સાધવી રે, બીજે દેવ દેવી પરિવાર રે, બીજે૦
| | ૬ - ત્રીશ વર્ષ પ્રભુ કેવલી રે, ગામ નગર તે પાવન કીધ, બહેતેર વર્ષનું આઉખું રે, દીવાલીયે શિવપદ લીધરે, દીવા
| ૭ | અગુરુલઘુ અવગાહને રે, કી સાદિ અનંત નિવાસ, મેહરાય મલ્લ મૂળશું રે, તન મન સુખનો હોય નાશરે, તન,
_ ૮. - તુમ સુખ એક પ્રદેશનું રે, નવી આવે લેકાકાશ, તે અમને સુખીયા કરો રે, અમે ધરી તમારી આશરે, અમે
| ૯ અક્ષય ખજાને નાથ રે, મેં દીઠે ગુરૂ ઉપદેશ, - લાલચ લાગી સાહિબા રે, નવિભજીયે કુમતિને લેશરે. નવિ.
| ૧૦ ||