________________
(2) વિશે તે સે ભલે ભાવેજી, શિવરમણ વરી.નિજ બેઠા પરમપદ સોહાવેજી | ૨ | કેવલ પામિ બિગડે બેઠા પાસ નેસર સારછ, મધુર ગીરાએ દેશના દેવે ભવિજન મન સુખકાર, દાનશીયલ તપ ભાવે આદરસે તે તરસે સંસાર, આ ભવ પરભવ જન વર જપતાં ધર્મ હસે આધાર છે. ૩ સકલ દિવસમાં અધિક જાણું, દશમીદિન આરાધો. વિશ જીન મનમાં થાતાં આતમસાધન સાહેબ ધરણંદ્ર પદ્માવતીદેવી, સેવા કરે પ્રભુ આગેજી; શ્રી હર્ષવિજય ગુરૂ ચરણકમલની રાજવિજય સેવા માજી ૪
पार्श्वनाथ स्तुति. જગજન ભંજન માંહે જે ભલી, જેગીસર ધ્યાનેં જે કલિય, શિવવધુ સંગે હલિય, અખિલ બ્રહ્માંડે જે જલહલિયે, ષદર્શન માઁ નવિ ખલિયા બલવંત માંહે બલીયા, જ્ઞાન મહાદય ગુણ ઉછ લિયા, મોહ મહાભટ જેણે છલિયા, કામ સુભટ નિંદલિ, અજરઅમરપદ ભારે લલિયો, સો પ્રભુ પાસ જીનેશ્વર “મલિયો, આજ મને રથ ફલિયે છે તે મુક્તિ મહા મંદિરના વાસી, અધ્યાતમ પદના ઉ.
*
*
*
-
-
:
, , ,