________________
(૧૪) આણંદકારી, કુંભરાય કુલ ભાણુભાલ, દીધિતિ મનોહારી | ૩ | સુર વધુને વધુ મલિમલિ, જિનગુણ ગણુગાતી ભક્તિ કરે ગુણવંતની, મિથ્યા અધધાતી. ૪ મલિલ જીદ પદ પદ્મનીએ, નિત્ય સેવા કરે જેહ, રૂપવિજ્ય પદ સંપદા, નિશ્ચય પામે તેહ, ૫ છે
श्री अरनाथ जिन चैत्यवंदन. નગર ગજપુર પુરંદર પુર, શેભયા અતિજિત્વા: ગજવાજિ રયવર કોટિ કલિત, ઇંદિરા
ભૂતમંદિર; નરનાથ બત્રીશ સહસ સેવિત, ચરણ પંકજ સુખકર, સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવરં. ૧ અસરા સમરૂપ અદ્દભુત કલાવાન ગુણ ભરી; એકલાખ બાણુ સહસ ઉપર સેહિએ અંતે ઊરી, ચોરાસી લાખ ગજરાજી સ્પંદન, કટિ છનુ ભટવર: સુર અસુર વ્યંતર૦ મે ૨ સગપહિંદી સમ એગંદી, ચઉદ રત્ન શું શોભિત; નવનિધાનાધિપતિનાકી, ભક્તિ ભાવભતિર્ગત કટિ છનું ગ્રામનાયક, સકલ શગૂ વિજિત્વરં; સુરઅસુર૦ ૩ સહસ અષ્ટસ્તર સુલંછન, લક્ષિત કનક છવિ, ચિન્હ નંદા