________________
(૨૮).
જવણરોકામીજી, એકo | ૧૧ એ શેઠ સુદર્શન છેલ્લે શ્રાવક, વીરવંદનને ચાલ્યાજી, મારગ વિચમેં અર્જુન મલીયા પણ ન રહે તેને ઝાલ્યો, એક ૧૨ાા અર્જુન હોઈ ગયા તે સાથે, વીરજિણુંદને ભેટયાજી, માલોને દીક્ષાદેવરાવિ, સબ દુખ નગરીના મેટ્યાં એક ૧૩ ને વિસ તે શ્રેણિકની રાણુ, તપ કરી દેહે ગાલિઇ, માટી સતી મુક્તિ બિરાજે, કર્મતણું બીજ બાલીજિ, એક૫ ૧૪ વિસ તો શ્રેણિકરા બેટા, ઉપન્યા અનુત્તર વિમાનજી, દશપોરા દેવલેકે પહોતા, એ સાવિ દેશે નિર્વાણજિ, એક છે ૧૫ મહાશતકજિ મોટો શ્રાવક, તેહને તેર નારીજિ, કરણ કરીને કર્મ ખપાવ્યા, હુઆ એકી અવતારીજિ, એક છે ૧૬ મેવકુમાર છેણિકને બેટે, જેણે લીધો સંયમ ભારજિ, વૈયાવચ્ચે નિમિત્તે કાયાસિરાવી દો નયણાં સારાજિ, એક છે ૧૭ શ્રેણિક રાજા સમકિત ધારી, તેણશું ધામ ઉદ્યાજિક એકણ ઘરમેં દો તીર્થકર, દાદેને વલી પોતેજિ, એક છે ૧૮ ઉતમ જીવ ઉપન્યા છે અઠ, શ્રાવકને વલી સાધજી, ભગવંતની જેણે ભક્તિ કીધી, ધન્ય માનવભવ લાઘજી. એ૧લા - ૧ એણિક અને ઉદાયી.