________________
(૨૩૭)
अथखामणां लिख्यते શ્રી અરિહંતને ખામણાં રે, જેના ગુણ છે બાર, કરો ભવિખામણું રે, ચોત્રિસ અતિશયે રાજતારે, વાણીગુણ પાંત્રિત કરે છે ૧ ગામ નગર પુર વિચરતા રે, કરતા ભાવિ ઉપકાર કરે, સિદ્ધ સર્વેને ખામણું રે, જેના ગુણ છે આઠ, કરે મારા સિદ્ધશિલાને ઉપરે રે, ન્યાતિમાં જ્યોતિ મિલાય, કરે, જે સુખ નહી સુરરાયને રે, નહીરાયા નહી રાય, કરે છે ૩ છે તે સુખની ઇચ્છા કરૂં રે, પ્રણમું સિદ્ધના પાય, કરે, આચારજને ખામણું રે, જેના ગુણ છત્રીસ, કરે છે ૪ લે છત્રોશ છત્રીશે ગુણે રે, બારસે છનું થાય, કર૦ એહવે ગુણે કરી શોભતારે, જબુગામ સુધર્મ, કરે છે પ ઉપાધ્યાયજીને ખામણું રે, જેહના ગુણ પચવીશ, કરે. પચવીશ પચવીશે ગુણે રે, છસે પચવીશ થાય, કરો છે ૬. રાજકું અર પરે શેભતા રે, આચારજ પદ જેગ્ય, કરે, સર્વ સાધુજીને ખામણું રે, અઢીદ્વિપમાં જેહ, કરે છે ૭ ગુણ સત્તાવીશે શુભ રે લેતા સુજતે આહાર, કરે, સાધ્ય એક છે જેને રે સાધનમાં ભેદ અનેક, કરે છે તે સંવ સને ખામણું રે, અરિહંતે માન્યા જેહ, કરો, શાસનને