________________
દિવાલી પર્વના દેવવંદન–પં. શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત
રાજ્ય
"ઉત્તરાફાશુનની ચંદ્રમા, જોગે શુભ આવે; અજરામરપદ પામીયા, જયજય રવ થાવે. ૭ ચોસઠ સુરવર આવીયા, જિન અંગ પખાલી; કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દિવાલી, લાખ કેડી ફલ પામીયે, જિન ધ્યાને રહીયે; ધીરવિમલ કવિરાજનો, જ્ઞાનવિમલ કહીયે. ૯
ઈતિ વીરજિન સ્તવન. પછી અર્ધા જયવીયરાય કહેવા.
પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ચિત્યવંદન કરૂં ? ઈચ્છ, કહી ત્રીજું ચેત્યવંદન કહેવું. તે આ પ્રમાણે
તૃતીય ચૈત્યવંદન. શ્રી સિદ્ધાર્થ નૃપ કુલ તિલો, ત્રિશલા જસ માત, હરિ લંછન તન સાત હાથ, મહિમા વિખ્યાત, ત્રીશ વરસ ગૃહવાસ ઈડી, લીયે સંયમ ભાર; બાર વરસ છદ્મસ્થ માન, લહી કેવલ સાર; ત્રીસ વરસ એમ વિમલી એ, બહોતેર આ પ્રમાણુ દિવાલી દિન શિવ ગયા, કહે નય તેહ ગુણખાણ. ૩
પછી જંકિંચિત્ર નમુત્થણું કહી આખા વીરાય કહેવા. * ૧ વીર પ્રભુ સ્વાતી નક્ષત્રમાં મેક્ષે ગયા છે. એ