________________
દીવાલી પર્વની કથા.
રીને છેલ્લું ચામાસુ પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની સભામાં કર્યું. ત્યાં પોતાનુ અલ્પ આયુષ્ય જાણીને અંત કાલ વખતે પ્રભુએ સાત્ર પહેાર સુધી દેશના દીધી.
તે વખતે પુણ્યપાલ નામે રાજા ત્યાં આણ્યે. તેણે પૂછ્યું કે “હે ભગવંત મેં આજે આઠ સ્વપ્ન જોયાં તે સ્વપ્નાના અર્થ મને કહેા. ” તે વખતે પ્રભુએ તે આઠે સ્વપ્નાના ભાવાર્થ સમજાણ્યે. તેમાં આ પાંચમા આરામાં કેવી સ્થિતિ પ્રવર્તશે તેનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું.
તે વખતે ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું કે આપના નિર્વાણ પછી શુ થશે તે જણાવેા. તે વખતે ભગવાને પેાતાની પાટે સુધર્મા સ્વામી થશે. તે પછી જ ખૂસ્વામી, તે પછી પ્રભવસ્વામી, તેમની પાટે સખ્ય'ભવસૂરિ, તે પછી યશેાલગ્નસૂરિ વગેરેથી માંડીને આ મહાગિરિજી સુધી પરપરા જણાવી. બીજા પણ અનેક જાતના પાંચમા આરામાં બનનારા અનાવા તથા છેવટે કલકીનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યુ.
હવે પ્રભુએ પેાતાના માક્ષ ગમન કાલ નજીક જાણીને તથા ઔતમ સ્વામીના પાતાના ઉપર ઘણા સ્નેહ છે એમ જાણીને પાસેના ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ રહે છે તેને પ્રતિધ કરવાને ગૌતમસ્વામીને આજ્ઞા અપીને મેકલ્યા.
પ્રભુ શ્રી મહાવીર સ્વામી ૩૦ વર્ષ ગૃહસ્થાવાસમાં, સાડા બાર વર્ષ છદ્મસ્થપણામાં, ૩૦ વર્ષ કેવલી અવસ્થામાં એમ સ મળીને કુલ મતેર વર્ષાધિક આયુષ્ય પૂરૂ કરીને