________________
ચિત્રી પુનમના દેવવંદન–પં. દાનવિજ્યજીકૃત
૨૩૩
તૃતીય ચૈત્યવંદન. ચૈિત્રી પૂનમને દિવસ, શત્રુંજય ભેટે; ભકિત ધરે જે ભવ્યલોક, તે ભવ દુઃખ મિટે આદીશ્વર જિનની અમૂલ, પૂજા વિરચાવે; ઈતિ ભીતિ સઘલી ટળે, સુખ સંપદ પાવે; પરમાતમ પરકાશથી એ, પ્રગટે પરમાનદ, શ્રી વિજયરાજસૂરીશ્વરૂ, દાન અધિક આણંદ. ૩
પછી નમુત્થણું જયવીયરાય સંપૂર્ણ કહી દેવવંદન ભાષ્ય (પાના ૨૩૪થી) કહીને અને વિધિ પૂર્વે લખે છે, તેથી પાંચ ગુણે કરીએ. મુનિરાજ શ્રીદાનવિજયજી વિરચિત ચિત્રીપૂનમના
દેવવંદન સમાપ્ત. 4