________________
દેવવ નમાલા
જપતાં જસ નામ ગુણાયરૂ, પામીજે શિવસ ંપદતરૂ. ૧ આ ચઉવીશી જિનવરા, એક નેમિ વિના ત્રેવીશ વરા; વિમલાચલ આવ્યા સાદરા, જસ સેવે સુર નર કિન્નરા; વલી કોડાકોડી મુનીશ્વરા, અણુસણ કરી નિવૃત્તિધરા; એ તીરથફરસા વિ નરા, ચૈત્રી પૂનમદિન ગતડરા'. ૨ ઉપદેશી વાણી જિનેશ્વરે, તે શ્રુતિપથઆણી ગણુધરે; તે અગાદિક રચના કરે, જિહાં જીવાદિક ભાંખ્યા વિવરે; તે નિપુણી ભવિ ઉચ્છાહ ધરે, પુંડરિકાદિક તપ આદરે; તે આગમ જ! દુરમતિ હરે,
શિવનારી મેલેા દૃઢ કરે. વજાસેન સૂરીશ્વરની વાણી, સાંભલીને મન મમતા નાણી; પચ્ચખ્ખાણુ કર્યુ. તિણુ શુભ જાણી, તેહથી થયે વ્યંતર સુ” નાણી; તેહ યક્ષ કદી બહુમાણી, મુજ દુ:ખ દોહગ નાંખે તાણી; શ્રી વિજયરાજ ગુરુ ગુણખાણી, એમ દાન કહે સુણા ભવ પ્રાણી. ૧ ભય રહિત.
૨૩૦