________________
૧૬૨
દેવવંદનમાલા
=
કુમર રાજય ચક્રીપણે, ભોગવી ભોગ ઉદાર; ત્રેસઠ સહસ વરષા પછી, લીયે પ્રભુ સંયમભાર. ૨
સહસ પુરૂષ સાથે લીયે, સંયમ શ્રીજિનરાય: તસ પદ પત્ર નમ્યા થકી, શુદ્ધ રૂપ નિજ થાય.
પછી જંકિંચિ૦ નમુત્થણું અરિહંત ચેઈઆણં, અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ કરી પારી થાય એક કહેવી. પછી લેગસ્સ સલેએ અરિહંત, અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરે. પછી મારી બીજી ય કહેવી. પછી પુખરવર૦ સુઅસ ભગવઓ કરેમિ કાઉસગ્ગ વંદણ વત્તિઓએ અન્નથઇ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં બુધ્ધાણં વેયાવચાગરણું૦ અન્નત્ય કહી ચોથી થેય કહેવી. તે થે આ પ્રમાણે
શ્રી અરજિનની થાય.
શ્રી અરનાથ જિનેશ્વર, ચક્રી સપ્તમ સોહે કનક વરણ છબી જેહની, ત્રિભુવન મન મોહે; ભાગ કરમનો ક્ષય કરી, જિન દીક્ષા લીધી; મન:પર્યવ નાણી થયા, કરી યોગની સિદ્ધિ. ૧