________________
મૌન એકાદશીની કથા.
૧૪૯
એક વાર મૌન એકાદશીના દિવસે સુન્નત સાધુ કાઉસગ્ગ ધ્યાનમાં રહયા છે તે વખતે મિથ્યાત્વી દેવે તેમની પરીક્ષા કરી. તેમાં દેવે અન્ય સાધુના શરીરમાં પ્રવેશ કરી સુત્રત સાધુને આઘા માર્યાં. તે વખતે સુવ્રત સાધુ કોપ નહિ કરતાં ક્ષમા પૂર્વક વિચારણા કરે છે. વિચારણામાં શુકલ ધ્યાનમાં ઘાતી કર્મો ક્ષય કરી કેવલ જ્ઞાન પામ્યા. દેવાએ માટો ઉત્સવ કર્યો.
ત્યાર પછી સુન્નત કેવલી અનેક જીવાને ધર્મ પમાડી ઘણાં વર્ષો કેવલ પર્યાય પાળી છેવટે અનશન કરી મેાક્ષે ગયા. ખીજા પણ ઘણાં જીવા આ તપનું આરાધન કરી અનેક ઋદ્ધિ પામી મેાક્ષે ગયા છે.
આ પ્રમાણે શ્રી નેમનાથ ભગવાને કૃષ્ણ વાસુદેવને મૌન એકાદશીના મહિમા કહ્યો. તે સાંભળી કૃષ્ણ વાસુદેવ પણુ ધમ કાર્થીમાં ઉદ્યમી થયા અને તીર્થંકર નામ કર્મ આંધ્યુ.
કથાના વાંચનાર ભવ્ય જીવા પણ કથા વાંચી આ તપના આરાધક અનેા.