________________
૧૨૨
દેવવંદનમાલા,
પાણી સુગંધ સુર કુસુમની, અરિ. વૃષ્ટિ હોય સુરસાલ; ભગ પંખી દીયે સુપ્રદક્ષિણા, અરિ૦ વૃક્ષ નમે અસરાલ.
ભાગ ૬ જિન ઉત્તમ પદ પત્રની, અરિ, સેવા કરે સુર કેડી; ભગ ચાર નિકાયના જઘન્યથી, અરિ૦ ચૈત્યવૃક્ષ તેમ જેડી.
ભગ ૭ શ્રી પાર્શ્વનાથ જિન દેવવંદન, પછી “આભવમખંડા’ સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન્! શ્રી પાશ્વનાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં ? ઈચ્છ. કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે –
ચૈત્યવંદન. આશ પૂરે પ્રભુ પાસજી, ગેડે ભવ પાસ વામાં માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાયા કાશી દેશ વાણુરશી, પુણ્ય પ્રભુ આયા.