________________
દેવવંદનમાલા
શ્રી અષ્ટાપદગિરિ મહાતીર્થ સ્તવન (કુંવર ગભારે નજરે દેખતાં –એ દેશી.) ચઉ અઠ દસ ટોય વંદીયે છે, વર્તમાન જગદીશ રે; અષ્ટાપદ ગિરિ ઉપરે છે, નમતાં વાઘે જગીશરે.
ચઉ ૧ ભરત ભરતપતિ જિનમુખે જ, ઉચ્ચરીયાં વ્રત બાર રે દર્શન ગુદ્ધિને કારણે છે, ચવીશ પ્રભુને વિહારરે.
ચઉ૦ ૨ ઉંચપણે કેશ તિગ કહ્યો, જન એક વિસ્તાર રે; નિજ નિજ માન પ્રમાણુ ભરાવીયાજી, બિંબ સ્વપર ઉપગાર રે.
ચઉ૦ ૩ અજિતાદિક ચઉદાહિણે છે, પરિમે પઉમાઈઆઠ રે, અનંત આદે દશ ઉત્તરે છે, પૂરવે છેષભ વીર પાઠ રે.
ચઉ૦ ૪ ગષભ અજીત પૂર્વે રહ્યા છે, એ પણ આગમ પાઠ રે, આતમ શકતે કરે જાતરા છે, તે ભવ મુક્તિ રે હણી આઠ રે. ચઉ૦ ૫ દેખો અચંબો શ્રી સિદ્ધાચળે છે,હવા અસંખ્ય ઉદ્ધાર રે, આજ દિને પણ ઈણે ગિરિ છે,