________________
દીન કરૂણા આણો જે તુમ જાણે રાગ રે યાદવજી, દાખો એક વેશ ભવજલ કેરો ત્યાગ રે યાદવજી. ૪ દુઃખ ટળી મીલી આવે મુજ જગનાથ યાદવજી, સમતા રસ ભરી ગુણગણ દરીયા શિવ સાથે રે યાદવજી; તુજ મુખડું દીઠે દુઃખ નીડે સુખ હોઈ રે યાદવજી, વાચક જશ બોલે નહિ તુજ તાલે કેઈરે યાદવજી.
- વૈરાગી રે લાગી રે યાદવજી. ૫ ૨ શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. (૨) પરમાતમ પૂરણ કલા, પૂરણ ગુણ છે પૂરણ જના આશ, પૂરણ દષ્ટિ નીહાળીએ;
ચિત્ત ધરીએ હો અમચી અરીસ. પરમાર-૧ સર્વ દેશ ઘાતી સહુ, અઘાતી હે કરી ઘાતી દયાળ; વાસ કયો શિવમંદિર,
મેહે વિસરી હો ભમતો જગજાળ–પરમાર ૨ જગતારક પદવી લહી,તાર્યા સહિ હો અપરાધી અપાર; તાત! કહો મોહે તારતાં,
કિમ છીની ઈણ અવસર વાર–પરમા. ૩ મોહ મહામદ છાકથી, હું છકીય હો નહિ શુદ્ધિ લગાર; ઉચિત સહી ઇણે અવસરે,
સેવકની હ કરવી સંભાળ–પરમાર ૪ મેહ ગયે જો તારશે, તિણ વેલા હે કહાં તુમ