________________
"
لم
એક એક દિન યાવત શત, ઓલી સંખ્યા થાય; કર્મ નિકાચિત તેડવા, વજ સમાન ગણાય. ચૌદ વર્ષ ત્રણ માસની એક સંખ્યા દિનની વીસ યથા વિધિ આરાધતાં, ધર્મ રત્ન પદ ઈશ.
ة
કર વિભાગ બીજે.
સ્તવને. ૧ નેમનાથનું સ્તવન. (૧) તુજ દરિશન દીઠું, અમૃત મીઠું લાગે રે યાદવજી, ખિણ ખિણ મુજ તુજશું ધર્મ સ્નેહે જાગેરે યાદવજી; તું દાતા ગાતા ભ્રાતા માતા તાતરે યાદવજી. તુજ ગુણના મોટા જગમાં છે અવદાતરે યાદવજી, ૧ કાચ રેતી માટે સુરમણ છોડે કુણુ યાદવજી, લઈ સાકર મૂકી કુણુ વળી ચુકી લુણરે યાદવજી; મુજ મન ન સુહાયે તુજ વિણ બીજે દેવ યાદવજી, હું અહનિશી ચાહું તુજ પય પંકજ સેવ યાદવજી૨ સુરનંદન હે બાગ જ જિમ રહેવા સંગરે યાદવજી, જીમ પંકજ ભૂંગા શંકર ગંગા રંગ રે યાદવજી; જીમ ચંદ્ર ચકોર મેહા મેશ પ્રીતિ રે યાદવજી. ૩ મેં તુમને ધાર્યા વિસાર્યા નહિ જાયા રે યાદવજી, દિન રાતે ભાતે થાઉં તે સુખ થાય ? યાદવજી;