________________
ચૌમાસીના દેવવંદન–પં. વીરવિજયજીકૃત
ઉપગારી અરિહાપ્રભુરે, લોક લોકોત્તરાનંદરે; ભવિયાં; ભાવે ભજો ભગવંત, મહિમા અતૂલ અનંત રે. ભવિયાં, ભા. એ–આંકણી.
૧. તિગ તિગ આરક સાગરૂ રે, કેડાર્કડિ “અઢાર; યુગલાધર્મ નિવારી રે, ધર્મ પ્રવર્તનહાર રે ભ૦ ૨. જ્ઞાનાતિશયે ભવ્યનારે, સંશય છેદનહાર; દેવનરાતિરિ સમજીયારે, વચનાતિશય વિચાર ભ૦૩. 'ચાર ઘાને મધવા સ્તવે રે, પૂજાતિશય મહંત: પંચ ઘને યોજન ટલેરેકષ્ટ એ તર્ય પ્રસંત રે.ભ૦૪
ગ ક્ષેમંકર જિનવરૂ રે, ઉપશમ ગંગા નીર; પ્રીતિ ભક્તિપણે કરી રે, નિત્ય નમે શુભ વીરરે.ભ૦૫
પછી જ્યવીયરાય “આભવમખેડા સુધી કહી ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી અજિતનાથ જિન આરાધનાથે ચૈત્યવંદન કરૂં ? ઈચ્છ, કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે–
* ઉત્સર્પિણીના ચોથા આરાના ૨ કડાકોડી સાગરોપમ, પાંચમા આરાના ૩ કડાકોડી સાગરોપમ, છઠ્ઠા આરાના ૪ કેડા સાગરોપમ પછી અવસર્પિણીના પહેલા આરાના ૪ કેડા, સાગ, બીજા આરાના ત્રણ કેડાસાગ, ત્રીજા આરાના ૨ કેડા સારા મળી કુલ ૧૮ ડિકેડી સાગરોપમ પ્રમાણુ યુગલિક કાળ જાણુ. ૧ ચારને ઘન એટલે ૪૪૪૪૪=૪૪ x પાંચને ધન એટલે: ૫૫૫=૧૨૫ પેજન. ૨ ઇંદ્ર. . . . . . . .