________________
જ્ઞાનપંચમીના દેવવંદન–વિજયલક્ષ્મસૂરિકૃત
૨૭
અવધિજ્ઞાની 'આણંદને દીએ રે, મિચ્છામિ દુક્કડં ગોયમ સ્વામી રે; મરજો આશાતન જ્ઞાન જ્ઞાનીતણી, વિજયલક્ષ્મી સુખધામ રે.
પૂજે. ૫ પછી જયવીયાય કહી ખમાસમણ દઈ ઈચ્છાકારે સંદિસહ ભગવન! શ્રી અવધિજ્ઞાન આરાધનાથે કાઉસગ કરું? ઈચ્છે ? કરેમિ ક ઉસગ્ગ વંદણુ અન્નત્થ૦ કહી એક લોગસ્સને, ન આવડે તો ચાર નવકારને, કાઉસગ્ન કરી પારી થાય કહેવી, તે આ પ્રમાણે
શ્રી અવધિજ્ઞાનની થેય.
શંખેશ્વર સાહિબ જે સમરે–એ દેશી. ઉહનાણુ સહિત વિજિનવરૂ, ચવી જનની કુખે અવતરૂ, જસ નામે લહીયે સુખરૂ, સવિ ઈતિ ઉપદ્રવ સંહરૂ; 'હરિપાઠક સંશય સંહરૂ, વીર મહિમા જ્ઞાન ગુણયરૂ; તે માટે પ્રભુજી વિશ્વભરૂ, વિજયાંકિત લક્ષ્મી સહેકરૂ. ૧
પછી ખમાસણ દેઈ ઊભા થઈ અવધિજ્ઞાનના ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે–
- શ્રી અવધિજ્ઞાનના દુહા. અસંખ્ય ભેદ અવધિ તણ, ષટુ તેહમાં સામાન્ય; ક્ષેત્ર *પનક લઘુથી ગુરૂ, લોક અસંખ્ય પ્રમાણુ. ૧ ૧ આનંદ શ્રાવકને ૨ ઈન્દ્ર, ૩ અધ્યાપક, ૪ સર્ભ વનસ્પતિકાય.