________________
૨
દેવવંદનમાલા
અરિહંત શાસન સફરી સુખાણ, ચઉઅનુગજિહાં ગુણ ખાણ, આતમ અનુભવ ઠાણું સકલ પદારથ ત્રિપદી જાણ, જોજન ભૂમિ પસરે વખાણ, દોષ બત્રીશ પરિહાણ; કેવલી ભાષિત તે શ્રેત નાણુ, વિજયલક્ષ્મી સૂરિ કહે બહુમાન, ચિત્ત ધરજો તે સયાણ
ઈતિ શ્રતજ્ઞાનની થોય. પછી ખમાસમણ દઈ શ્રત જ્ઞાનના ચૌદ ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે. તેમાં પહેલા બે દુહ પિઠિકાના છે અને તે પછીને દો દરેક ગુણ દીઠ કહે
શ્રી શ્રુતજ્ઞાનના દુહા. વંદે શ્રી શ્રુતજ્ઞાનને, ભેદ ચતુર્દશ વીશ; તેહમાં ચઉદશ વરણવું, શ્રુત કેવલી મૃત ઈશ. ૧ ભેદ અઢાર પ્રકારના, એમ સવિ અક્ષરમાન; લબ્ધિ સંજ્ઞા વ્યંજન વિધિ, અક્ષર મૃત અવધાન. ૨ પવયણ મૃત સિદ્ધાંત તે, આગમ સમય વખાણું; પૂએ બહુવિધ રાગથી, ચરણ કમલ ચિત્ત આણ. ૧
(આ દુહ દરેક ગુણ દીઠ કહે.) કરપદ્વવ ચેષ્ટાદિકે, લખે અંતર્ગત વાચ; એહ અનક્ષર શ્રતતઅર્થ પ્રકાશક સાચ. પવ) 2
૧ ઉત્પન્ન થાય, નાશ પામે, અસલ સ્વરૂપે કાયમ રહે.