________________
સરખી ન રાખી નારી. કટ ૨ બીજીને યણી રાજા મહલે પધારીયા, પૂછે બેરખડાની વાત; કહને કણે કણે તમને બેરખડા ઘડાવ્યા,
તું નથી શિયલવંતી નાર. ક. ૩ થયું છે જેણે બેરખડા મોકલીયા, અવસર આવ્યો એહ; અવસર જાણીને જેણે બેરખડા મોકલીયા,
તેહ મેં પહેર્યા છે એહરે. કટ ૪ મારા મનમાં એહના મનમાં, તેણે મેલીયા એહક રાતદિવસ મારા હઈડે ન વિસરે, દીઠે હરખ ન માયરેક૦૫ એણે અવસરે રાજા રોષે ભરાણે, તેડાવ્યા સુભટ બે ચાર; સુકી નદીમાં છેદન કરાવી, કર લેઈ વહેલારે આવજે. ક૦ ૬ બેરખડા જોઈ રાજા મનમેં વિમાસે, મેં કી અપરાધ; વિણ અપરાધે મેં તો છેદન કરાવીઆ,
તે મેં કીધે અન્યાય. ક. ૭ એણે અવસર રાજા ધાન ન ખાય, તેડાવ્યા રાજા બે ચાર રાત દિવસ રાજા મનમેં વિમાસે,
જો આવેશિયલવંતી નારરે, ક. ૮ સુકુ સરોવર લહેરે જાય, વૃક્ષ નવપલ્લવ થાય; કર નવા આવે ને બેટડ ધવરાવે,
તે શિયલતણે સુપસાયરે, કર ૯ એણે અવસર મારા વીરજી પધાર્યા, પૂછે પરભવની વાત