________________
વિભાગ બીજો.
૯૯ શ્રી બાર વ્રતની સઝાય. ગૌતમ ગણધર પાય નમી જ, સુગુરૂ વચન એણે પેરે પ્રાણી બારે વ્રત કીજ.
પહેલે જીવદયા પાળી, તે નિગી કાયા પામી છે, એણી
બીજ મૃષાવાદ ન કીજ, કીઠું અણદીઠું આળ ન કીજે. એ
ત્રીજે અદત્તાદાન ન લીજ, પડયું વિસર્યું હાથ ન લી. એણી.
થે નિર્મળ શિયળ પાલી, રન પાવડીએ મુક્તિ સુખ લીજ. એણી,
પાંચમે પરિગ્રહનું માન રીજ, પાંચ ઇંદ્ધિ પિતાવશ કીજ. એણ.
છ દિશીનું ભાન કરી, પચ્ચખાણ કર્યા ઉપર પાય ન દીજે. એ.
સાતમે સચ્ચિત્તને ત્યાગ કરી, સચિત્ત મિશ્રને આહાર ન લીજ. એણી..
આઠમે અનર્થ દંડ ન દીજ, હીંસા તણે ઉપદેશ ન દીજ. એણી,
નવમે નિર્મળ સામાયિક કી, અવતીને આવકાર ન પ્રજ, એણી