________________
પછી
છની સ્તુતિ.. શંખેશ્વર પાસ પૂછયે–એ દેશી. શ્રી નેમિ જિણેસર લહે દીક્ષા, છ8 દિવસે સુવિધિ ચરણ શિક્ષા; એક કાલજ એક શશિકર ગોરા, નિત સમરૂં જિમ જલધર મો.
પપ્રભુ શીતલ વીરજીના, શ્રેયાંસ જિર્ણ લહે તિહાં ચવના વિમલ સુપાસ જ્ઞાન અડ હેઈ, કલ્યાણક સંપ્રતિ જિન જોઇ.
જિહાં જયણા ખટવિધ કાય તણી, ખટ વત સંપદ મુનિરાય તણી, જે આગમ માહે જાણુ, તે અપમ ચિતમાં આણીએ,
જે સમક્તિ દષ્ટિ ભવિયાં, સંવેગ સુધારસ સેવીયા નય વિમલ કહે તે અનુસરે, અનુભવ રસ સાથે પ્રીતિ ધરે.૪
સાતમની સ્તુતિ. ચંદ્ર પ્રભુ જિન જ્ઞાન પામ્યા, વળી લદ્યા ભવ પાર; મહસેન નૃ૫ કુલ કમલ દિનકર, લખમણ ભાત મલ્હાર; શશિ અંક શશી સમ ગૌર દેહે, જગત જિન શિણગાર સપ્તમી દીને તેહ નમતાં, હુવે નિત્ય જયકાર. ૧
ધર્મ શાંતિ અનંત જિનવર, વિમલનાથ સુપાસ વન જન્મ દે વન શિવપદ, પામીયા દેઈ ખાસ એમ વર્તમાન જિર્ણ કેરા, થયા સાત કલ્યાણ
મહસે પ્રભુ જિનાજની સ્તુતિ.