________________
૫૫૫
જીવ વિશેષે જાણો , ગૌતમ કહે કરો ખેદરે.એ દોય. ૧૧
સંશય ભાંજવા સહુ તણ, કેશી પૂછે ગુણખાણ હો ગૌતમ ભાવિ જીવહિત ભણી, તવ બોલ્યા અમૃત વાણું હો એ દોય.
વક્ર જડજીવ ચરમના, પ્રથમના જુ મુરખ જાણ હો. સરલ સુબુદ્ધિ બાવીસના, તિણે જુજુઓ આચાર વખાણ હો. એ દેય.
૧૩ ઈમ કેશીયે પ્રશ્ન જે પૂછીયા, તેના ગૌતમે ટાન્યા સંદેહ હો ધન ધન કેશી કહે ગાયમા, તુમે સાચા ગુણમણ ગેહ હો એ દાય૦
૧૪ મારગ ચરમ નિણંદને, આદરે કેશી તેણુ વાર હો; કેશી ગૌતમ ગુણ જપે તે પામે ભવજલ પારહો એ દેય૧૫
ઉત્તરાધ્યયન ત્રેવીસમે, એમ ભાંખે શ્રી જિનરાય હો.. શ્રી વિનય વિજય ઉવજઝાયને, શિષ્ય રૂપવિજય ગુણ ગાય હો એ દોય,
૮૫ શ્રી ભીલીની સઝાય. સરસતી સ્વામીને વિનવું, માગું એક પસાય સતીરે શિરામણું ગાઈશું, ધિંગડ મલરાય. વન છે અતિ રૂયડે. ભીલી કહે સૂણે સ્વામીજી, મારે વચન અવધારે; ફલને ખાવા અમે જાઈશું, ઈણ વન મોજાર. વન ૨