________________
૫૦૩
- સુજ્ઞાની કેરો વિવાહ કરશે, વિણ જા ભરથાર વિણ જાયે વર નહિ મલે તે અમસું તમસું વિવાહરે. સુ૦૨
સાસુ મર ગઈ સસરો મર ગયે, પરાબી મર જાય; એક બુઢલો રહી ગયો, મને ચરખો દેવું બતાવશે. સુ૦ ૩
ભાવ ભગતકી રૂઈ મંગા, સુત પીંજારણહાર; જ્ઞાન પીંજારણ પીંજણ બેઠે, સાતો રહી જણકાર છે. સુ૦ ૪
ચરખો તારો રંગ રંગીલે, પુણી એ ઘનસાર; આનદઘન કહે વિધિશું કરતે, જેમ ઉતરો ભવપાર રે. સુ. ૫
પદ સંતોષની સજઝાય. ( રે જીવ માન ન કીજીએ-એ દેશી. ) સક્ઝાય ભલીરે સતષની, કીજીએ ધર્મ રસાળરે, મુક્તિ મંદિરમાં પિઢીયાં, સુતાં સુખ અપારરે. સ. ૧ સંયમ તળાઈ ભલી પાથરી, વિનય શીશાં સારરે; સમતા એ ગાલમસુરીયાં, વિઝણ વત ધારરે. સ. ૨ ઉપશમ ખાટ પિછેડી, સોઢણીયું વૈરાગ રે; ધર્મશિખરે ભલી ઓઢણું, ઓઢે તે ધર્મજાણું રે. સુત્ર ૩ એરે સજા જાયે કેપઢશે, પોઢશે શીયળવંતી નારીરે, કવિ આણામુખ એમ ઉચ્ચર, પિઢશે વ્રતધારીરે. સ૪ ધર્મ કરો તમે પ્રાણુઆ, આતમને હિતકારી, વિનયવિજય ઉવઝાયને, લ્યો કેવળ સુખકારી. સ. ૫