________________
e
પુજો દૈવી પ્રભાવતી પ્રાણનાથ, બહુ જીવને જે કરે છે સનાથ, મહા તત્ત્વ જાણી સદા જેહુ ધ્યાવે, તેનાં દુખ દારિદ્ર દૂર પલાવે.
૫
પામી માનુષત્વ વૃથા કાં ગમેા છે?, કુશીલે કરી દેહને કાં ક્રમે છે; નહી મુક્તિવાસ વિના વીતરાગ, ભો ભગવત તો દિષ્ટ રાગ,
૬
ઉયરત્ન ભાખે સદા હેત આણી, દયાભાવ કીજે પ્રભુ દાસ જાણી; આજ માહરે માતીડે મેહ વુઠયા, પ્રભુ પાસ શખેશ્વરા આપ તુટયા.
× ૨૧ પાર્શ્વનાથના શ્ર્લોક.
ક્ષિતિ મંડલ મુકુટ; ધાર્મિક નિકટ, વિશ્વ પ્રગટ ચારૂ ભટ્ટ; ભવરેણુ સમીર,જલનિધિ તીર, સુરગિરિ–ધીર, ગંભીર, જગત્રય-શરણું, દુમતિ હરણું, દુરચરણું, સુખકરણ; શ્રી પાર્શ્વજિનેદ્ર, નતનાગે, નમત સુરેંદ્ર, ક્રિત ભદ્ર. ૧ ૨૨ તેમનાથના શ્લાક.
18
રાજં ચે। ન સમીહતે ગજ ટાટ કાસ રાજિત; વૈવાકય ક્ષતિ મારૂ ચંદ્રવદની લીલાવત ચેકિંગન યહ સંસાર મહા સમુદ્ર થને, ભાવિયમ પાચલે; સેાડ્ય' નેમિ જિનેશ્વરે। વિજયતે, ચાગીદ્ર ચૂડામણિ ૧ ૨૩ ચિંતામણી પામનાથના શ્લાક. શ્રીમન્ત્રાલવ દેશ ભૂમિ લલનાભાલે ચલે ભૃગુ, સેવેય મક્ષીશ્વર જિનપતે, પાય પ્રમામ;