________________
૩૬૯
પ્રભુ વયણે અણસણ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કબગિરિ નમે, તો હોય લીલવિલાસ, (સ.૧૯)૩૪ પાતાળે જસ મૂળ છે, ઉજ્વળગિરિનું સાર; ત્રિકરણ યોગે વદતાં, અલ્પ હાય સંસાર. (સ. ૨૦) ૩૫ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખભેગ જે વછે તે સંપજે, શિવરમણ સંગ.
૩૬ વિમળાચળ પરમેષ્ટિનું, ધ્યાન ધરે ખટ માસ; તેજ અપુરવ વિસ્તરે, પૂરે સઘળી આશ. Bર સઘળી આશ.
૩૭ ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ ઉત્કૃષ્ટા પરિણામથી, અંતર મહુરત સાચ. ૩૮ સર્વ કામદાયક નમે, નામ કરી ઓળખાણ શ્રીગુભ વીરવિજય પ્રભુ, નમતાં દોડ કલ્યાણ (સ. ૨૧) ૩૯
૪ દીક્ષાની કવ્વાલી, ભવી જીવને પિાષાય, એવી લહેર દીક્ષામાં
અભવીને ભારે પડી જાય, એવી લહેર દીક્ષામાં. ૧ ઓધો લેવાય છે ને, મુહપત્તિ ઝલાય છે
જેથી જીવની રક્ષા થાય, એવી લહેર દીક્ષામાં. ૨ ચલપટ્ટો પહેરાય છે ને, કંદોરે બંધાય છે
ઉપર કપડાં પહેરાય, એવી લહેર, દીક્ષામાં. ૩ કામની ઓઢાય છે ને, ડાડે હાથ ઝાય છે કે