________________
ર૫ ૭ થી શાન્તિનાથ જિન હતુલિ. સાવિત જિનેશ્વાર સામે, રની આરિણ , વિશ્વસેન કુલ ઉપન્યા, મગ લંછન પાય; ગજપુર નયની ધણી, કરશનવરાણી છે જાય, મનુષ્ય ચાલીસની હડી, લાખ વારસાનું આય. શાન્તિ જિનેશ્વર સેલમા, ચકી પંચમ શું કુંથુનાથ ચાકી છક્કા, અરનાથ વખાણું એ રણે ચડી રહી, દેખી આણંદ સંજમ લેઇ સુગતે ગયા, નિત્ય ઉઠીને બંદુ. શાંન્તિ જિનેશ્વર કેવલી બેકા ધર્મ પ્રમાણે, દાન શિયળ તપ ભાવના, નર સાય અભ્યાસે; એરે વચન જિન” તણુજો હૈડે વીઆ સુણતાં સમકિત નિર્મલા, જાણે કેવળ વરીઆ. સમેત શિખર ગિરિ ઉપર, એ અણુસણ કીધાં કાઉસ્સગ ધ્યાન ના રહી, જેણે મોક્ષ જ લીધાં જક્ષ ગરૂડ સમરૂ સદા, દેવી નિવણી; ભવિક જીવ મે સાંભળો, રખજાસની વાણું
૮ શ્રી નેમિનાથ (ગિસ્તાર)ની સ્તુતિ.
ગિરનાર શિખર શણગાર, રાભિતી હૈડાનો હાર, જિનવર નેમિ કુમાર, પુણુ કરૂણા રસ ભંડાર, ઉગામાં પશુઓ એ વાર, સમુદ્રવિજય મલ્હારમેર કરે મધુર કંકાર,