________________
૩૦૩
તેહમાં ચૌમુખ ય જુહારૂ; ટાળું ભવની ફેરીરે. ત્રિભુ. ૨
ચૌમુખ સર્વ મળીને છુટા, વીસ સંખ્યાએ જાણું રે. છુટી પ્રતિમા આઠ જુહારી, કરીએ જનમ પ્રમાણરે. વિભ૦૩
સંઘવી મોતીચંદ પટણીનું, સુંદર જિનઘર શોહે રે તિહાં પ્રતિમા ઓગણસ જુહારી, હિયડું હરખિત હોય રે. ત્રિભુ ૪
શ્રીસમેતશિખરની રચના, કીધી છે ભલી બ્રાન્ત રે વીસ જિનેશ્વર પગલાં વંદુ, બાવીસ જિન સંગાથે રે. ત્રિભુ ૫
કુશલબાઈના ચૌમુખ માંહી, સિત્તેર જિન સોહાવે રે, અંચળગચ્છના દેહરા માંહી, બત્રીસજિનછ દિખાવેરે.ત્રિભુવ૬
સામુલાના મંડપમાંહિ, છેતાલીસ જિમુંદો રે; ચોવીસવો એક તિહાં છે; પ્રણમું પરમાણંદો રે. ત્રિભુત્ર ૭
અષ્ટાપદ મંદીરમાં જઈને, અવિધિ દોષ તજીસ રે, ચાર આઠ દસ દોય નમીયે, બીજા જિન ચાળીસ રે. ત્રિભુત્ર 2
શેઠજી સુરચંદની દહેરીમાં, નવ જિન પડિમા છાજે રે; ઘીયા કુંવરજીની દહેરીમાં, પ્રતિમા ત્રણ વિરાજે છે. ત્રિભુ ૯
વસ્તુપાળના દેહરામાંહિ, થાણ્યા શ્રી ઋષભ જિર્ણદારે; કાઉસગીઆબેએકત્રીસજિનવર,સંઘવી તારાચંદરે ત્રિભુ ૧૦
મેરૂશિખરની રચના મળે, પ્રતિમા બાર ભલેરી રે; ભાણ લીંબડીયાની દેહરીમાં, દસ પ્રતિમા જુઓહેરી રે. ત્રિભુ ૧૧
સંઘવી તારાચંદ કેવળ પાસે, દેહરી છે અનેરી રે, તેહમાં દસ જિન પ્રતિમા નીરખી, સ્થીર- પરિણતિ થઈ