________________
ભવે ભવે વિનય કુમારડે એ, ભાવ ભક્તિ તુમ પાય તે દેવ દયા કરી દીજીયે એ, બોધિ બીજ સુપસાયા તે. જ
કળશ, ઈહ તરણતારણ સુગતિ કારણ,દુઃખ નિવારણ જગ જા, શ્રી વીર જિનવર ચરણ થતાં, અધિક મન ઉલ્લટ થયો. ૧
શ્રી વિજય દેવ સૂવિંદ પટધર, તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રીવિજયપ્રભ સૂરિ તેજે ઝગમગે. ૨
શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરૂ સમ, તસ શિષ્ય વાચક વિનયવિજયે, થો જિન વીશ.
૩ સય સત્તર સંવત એગણત્રીશે, રહી રાંદેર ચોમાસ એક વિજ્યા દશમી વિજય કારણ, કી ગુણ અભ્યાસ એ. ૪
નરભવ આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલ વિલાસ એક નિર્જરા હેતે રતવન રચિયું, નામે પુણ્ય પ્રકાશ એ. પ
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન સંપૂર્ણ
ર૪ ચાર શરણાં. મુજને ચાર શરણ હશે, અરિહંત સિદ્ધ સાધુ કેવલી ધર્મ પ્રકાશી, રત્ન ત્રણ અમુલખ લાધે.
મુજને,