________________
૨૮૩ અશુદ્ધ વચન મન કાય છે. પ્રા. ચાર
શ્રાવકને ધમેં સામાયિક, પિસહમાં મન વાળી, જે જયણાપૂર્વક જે આઠે, પ્રવચન માયન પાળી રે.પ્રાચા. ૧૦
ઇત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડાહયું જે આ ભવપરભવવળીભવોભવ,મિચ્છામિ દુક્કડં હરે. પ્રાવ્યા.૧૧
બારે ભેદે તપ નવિ છો, છતે જોગે શકિત શક્તિ ધમેં મનવચ કાયા વીરજ, નવિફેરવીયું ભગતેરે. પ્રાચા.૧૨
તપ વીરજ આચાર એણી પરે, વિવિધ વિરાણા જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે, પ્રાચા.
૧૩ , વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિયાર આઈએ વીર જિણેસર વયણ સુણીને, પામેલ સવિ જોઈયેરેબાચા ૧૪
ઢાળ બીછ. (પામી સુગુરૂ પસાય-એ દેશી.) પૃથ્વી પાણી તેફ, વાયુ વનસ્પતિ, એ પચે થાવર કહ્યા એ. કરી કષણ આરંભ, ખેત્ર જ ખેડીયાં, કૂવા તળાવ ખણાવીયાં એ. ઘર આરંભ અનેક, ટાંકાં ભોયરાં મેડી ભાળ ચણાવીયા એ. લીંપણ શું પણ કાજ, એણી પરે પર પરે,