________________
૨૧૭
સાધુ કહે સિંહપુરમાં રે, સિંહસેન નરેસર સાર; કનકપ્રભા રાણી તણી રે, દુધી અનિષ્ટ કુમાર . દુર્ગધી. ૬ પદ્મપ્રભુને પૂછતાં રે, જિન જલ્પ પૂર્વ ભવ નાસ; બાર જોજન નાગપુરથીરે,એક શિલા નિલગિરિ પાસ રે.એક છે તે ઉપર મુનિ ધ્યાનથી રે, ન લહે આહેડી શિકાર ગોચરી ગત શિલા તળે રે કે ઘરેઅગ્નિ અપારકા ૦૮ શિલા તપી રહ્યા ઉપરે, મુનિ આહાર કરે કાઉસગ્ગ; ક્ષપકશ્રેણી થઈ કવલી રે, તત્ક્ષણ પામ્યા અપવગેરે.તત્ક્ષણ૯ આહેડી કુછી થઈ રે, ગયા સાતમી નરક મેઝાર; મચ્છ મઘા અહિ પાંચથી, સિંહ થી ચિત્ર અવતારસિં૦૧૦ ત્રીજી બિલાડા બીએરે, ધૂક પ્રથમ નરક દુખ જાલ; દુઃખના ભવ ભમીતે થશે રે, એક શેઠ ઘરે પશુપાશરે એ ૧૧ ધમ લહી હવામાં બે રે, નિદ્રાએ હૃદય નવકાર; શ્રી બુભવીસ્તા થકનથી, તુજ પુણપણે અવતાર. તુ ૧૨
કાળ થી. ( મારી અંબાના વડલા હેઠ—એ દેશી.) નિસુણી દુર્ગ ધકુમાર, જાતિસ્મરણ પામતો છે, પદ્મપ્રભુ ચરણે શીશ, નામી ઉપાય તે પૂછતા રે, પ્રભુ વયણે ઉજમણે યુકત, રોહિણીને તપ સેવી રે, દુગંધપણું રયું દૂર, નામે સુધી કુક્સાર થરે, રોહિણી ત૫ મહિમા સાર, સાંભળતાં નવ વિસરે. ૧