________________
૨૦૮
ઘણુ વાટે વટેમણુ નાવે, નાવે કાસીદ કાઈ રે; કાગળ કુણ સાથે પહેાંચાડુ, હું મુખ્યે। તુમ મેાહેરે. સી॰ ૨ ચાર કષાય ઘટમાં રહ્યા વ્યાપી, રાતા ઈંદ્રિય રસેરે; મદ કહો પણ કયારે વાયે, મન નાવે મુજ વેશરે. સી૦ ૩ તૃષ્ણાનું દુઃખ હેાત નહી મુજને, હોત સતૈાષના ધ્યાનરે; હું ધ્યાન ધરત પ્રભુ તારે, સ્થિર કરી રાખત મન્તરે. સી૦ ૪ નિબિડ પરિણામે ગાઠડી બાંધી, તે છૂટુ' કિમ સ્વામીરે; તે હુંનર તુજમાં છે પ્રભુજી, આવે। અમારી કનેરે. સી॰ પ્ ઢાળ છઠ્ઠી. સીમંધર જીન એમ કહે, પૂછે તિહાંના લેાકરે; ભરત ક્ષેત્રની વારતા, સાંભળે સુર નર થાકરે, ત્રીજો આરો બેઠા પછી, જાશે કેટલા કાલરે; પદ્મનાભ જિન હારશે રે, જ્ઞાની ઝાકઝમાલરે. કે આરે જે ઢાશે, તે પ્રાણીનાં બહુ પાપરે; શાતા નહિરે એક ઘડી, રિવને ઝાઝેરો તાપરે. એવું આણું માણસ તણું, મેાટા દેવના આયરે; સુખ ભાગવતાં સ્વર્ગનાં, સાગર પક્ષ્ચાપમ જાયરે. સરાગીને એમ કહે, તુમે તારા ભગવતરે; આપથી આપે તરે, ઇમ સુણો સહુ સતરે.
ત્
ઢાળ સાતમી.
એહ સૂત્રમાં જીવ તે વાતા સાંભળીરે, મકર હવે જીવ