________________
૧૬૧
અતિચાર શલ્ય ગોપવે, ન કરે દોષ પ્રકાશ માછી મલ્લ તણી પરેરે, તે પામે પરિહાસ. જયેo 3 શલ્ય પ્રકાશે ગુરૂ મુખેરે, હોય તસ ભાવ વિશુદ્ધ તે હસી હારે નહીરે, કરે કર્મશું યુદ્ધ. જા. ૪
અતિચાર ઈમ પડિઝમીરે, ધર્મ કરો નિરાલ્ય; જિતપતાકા તિમ વરરે, જિમ જગ પલ્લી મલ. જયો૦૫ વંદિતુ વિધિશું કહોરે, તિમ પડિકમણા સૂત્ર ચોથું આવશ્યક ઇફ્ફરે, પડિઝમણ સૂત્ર પવિત્ર જાદ
ઢાળ પાંચમી (હવે નિસુણે ઈહાં આવીયાએ દેશી) વૈદ્ય વિચક્ષણ જેમ હરે એ, પહેલાં સોલ વિકાર તે; . દોષ શેષ પછી રૂઝવા એ, કરે ઔષધ ઉપચાર તે, ૧
અતિચાર ત્રણ રૂઝવા એ, કાઉસ્સગ તિમ હોય તે નવપલ્લવ સંયમ હુવે એ, દૂષણ નવી રહે કેોય તે. ૨ કાયાની સ્થિરતા કરી એ, ચપલ ચિત કરો ઠામ તે; વચન જોગ સવિ પરિહરીએ, રમીએ આતમરામ તા. ૩ ધાસ ઉથાસાદિક કહ્યા છે, જે સેલે આગાર તે; તેહ વિના સવિ પરિહરો એ, દેહ તણું વ્યાપાર તો. ૪ આવશ્યક એ પાંચમું એ, પંચમ ગતિ દાતાર તે; મનશુધે આરાધીયે એ લહીએ ભવનો પાર તે. ૫
૧૧