________________
૧૨૧ વયરીડું કાંઈ એહવું ચિત, નાખે અવળે પાસે. હો કું ૩
આગમ આગમધરને હાથે, નાવે કિવિધ આં કિહાં કણે જે હઠ કરી હટ, તે વ્યાલતણ પરે વાંકું. હે કે ૪ - જે ઠગ કહું તો ઠગતું ન દેખું, શાહુકાર પણ નાહી; સર્વ માંહે ને સહુથી અલગું, એ અચરિજ મન માંહી. હો કું. ૫
જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાળે; સુર નર પંડિત જન સમજાવે, સમજેન માહરો સાળો. હોકુ ૬
મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે બીજી વાતે સમરથ છે નર, એહને કેઈ ન જેલે. હો કું) ૭
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિ બેટી; ઈમ કહે સાધ્યું તે નવિનાનું, એકહી વાત છે મેટી, હોકું ૦૮
મનડું દુરાધ્ધ તેં વશ આપ્યું,તે આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ માહરૂં આણે, તો સાચું કરી જાણે હોકે ૯
૮૯ શ્રી અરનાથ સ્વામીનું સ્તવન. (૧૮) રાગ પરજ અષભનો વંશ રાયણુયરૂએ દેશી.
ધરમ પરમ અરનાથને, કેમ જાણુ ભગવંત રે; પર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે. ધએ આંકણી.૧
શુદ્ધાતમ અનુભવ સદા, સમય એહવિલાસ રે; પરબડી છાંડી જેહ પડે, તે પર સમય નિવાસરે. ધ૦ ૨
તારા નક્ષત્ર ગ્રહ ચંદની, જાતિ દિનેશ મઝાર રે; દર્શને જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધારરે. ધ. ૩