________________
૧૫
જે કિરિયા કરી ચઉગતિ સાધે, તેને અધ્યાત્મ કહીએરે. શ્રી ૦૩ નામ અધ્યાત્મ ઠવણ અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ છેડેરે; ભાવ અધ્યાત્મ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડેરે. શ્રી૦૪ શબ્દ અધ્યાત્મ અરથ સુર્ણને, નિર્વિકલ્પ આદરજરે; શબ્દ અધ્યાત્મ ભજનાજાણી, હાન ગ્રહણ મતિ ધરજેરે. શ્રી. ૫ અધ્યાત્મ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસીરે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશ, આનંદઘન મતવાસીરે. શ્રી. ૬ ૮૩ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન. (૧૨)
રાગ ગાડી તથા પરજીયે.
ગિયાગિરિ શિખરે સોહે–એ દેશી. વાસુપૂજય જિન ત્રિભુવન સ્વામી, ઘન નામી પરના મીરે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફેલ કામરે. વા૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારેવાસુર ૨ કર્તા પરિણામી પરિણામે, કર્મ જે જીવે કરીયે એક અનેક રૂપ નય વાદે, નિયતે નર અનુસરીયેરે. વાસુ 3 દુઃખ સુખરૂપ કરમ ફલ જાણે, નિશ્ચય એક આનંદરે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદેરે. વાસુ૦૪ પરિણમી ચેતન પરિણામે, જ્ઞાન કરમ ફલ ભાવી જ્ઞાન કરમ ફલ ચેતન કહીએ, લેજો તેહ મનાવી. વાસુ. ૫ આતમ જ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે; વતુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતિ સંગીરે, વાસુ. ૬