________________
૯૩
રામ ભરત ત્રણ કેડી મુનિ પરિવાર જે; પાંચસે સાથે શેલગે શિવપદ લહ્યું,
પાંડવ પચે પામ્યા ભવનો પાર જે. વિમલા૨ નમિ વિનમિ આદિ બહુ વિદ્યાધરા,
વળી થાવસ્યા અધમત્તા અણગાર જે; શુકરાજ વળી સુખ તે ગિરિ પર પામીયા,
બાહ્ય અત્યંતર શત્રુ કીધા છાર જે.વિમલા. ૩ યુગલા ધર્મ નિવારણ ઈણ ગિરિ આવિયા,
કહષભ નિણંદજી પૂર્વ નવાણું વાર જે; કાંકરે કાંકરે સાધુ અનંતા સિદ્ધીઆ,
માટે નિશ દિન સિદ્ધાચળ મન ધાર જે. વિમલા ગિરિ પાળે ચઢતાં તન મન ઉલસે,
ભવ સંચિત સવિ દુકૃત દૂર પલાય છે; સૂરજ કુંડે નાહી નિર્મલ થાઈએ,
જિનવર સેવી આતમ પાવન થાય છે, વિમલા. ૫ જાત્રા નવાણું કરીએ તન મન લગ્નથી,
ધરીએ શીલ સમતા વળી વ્રત પચ્ચખાણ જે ગણુએ ગરણું દાન સુપાત્રે દીજીએ,
દ્વેષ તજી ધરે શત્રુ મિત્ર સમાન છે. વિમળા૦૬ એ ગિરિ ભેટે ભવ ત્રીજે શિવ સુખ લહે;
પાંચમે ભવ તે ભવિયણ મુક્તિ ધરાય છે;