________________
આમલકી કીડાએ રમતાં, હાર્યો સુર પ્રભુ પામી સુણજોને સ્વામીઆતમરામી, વાત કહું શિર નામીરે વિસ્કર સુધર્મા સુર લોકે રહેતાં, અમર મિથ્યા ભરાણે રે; નાગદેવની પૂજા કરતા, શિર ન ધરી પ્રભુ આણરે. વિર૦૩ એક દિન ઈંદ્ર સભામાં બેઠા, સોહમપતિ એમ બેલે રે, ધીરજ બલ ત્રિભુવનનું ના,ત્રિસલા બાલક તોલેરે. વી૪ સાચું સાચું સહુ સુર બોલ્યા, પણ મેં વાત ન માની; ફણીધરને લધુ બાલક રૂપે, રમત રમી છાની. વી. ૫ વર્ધમાન તમ ઘેર્યજ મેટું, બળમાં પણ નહિ કાચું રે, ગિરૂઓના ગુણગિરૂઆ ગાવે, હવે મેં જાણ્યું સાચું રે. વિ૦૬ એક મુષ્ટિ પ્રહારે મારે, મિથ્યાત્વી ભાગ્યો જાય, કેવલ પ્રગટે મોહરાયને, રહેવાનું નહિ થાય. વીર. ૭ આજ થકી તું સાહિબ મારે, હું છું સેવક તારો રે; ક્ષણ એકવામી ગુણ નવિસારું પ્રાણથકી તું પ્યારારે.વી૮ મોહ હરાવે સમક્તિ પાવે,તે સુર સ્વર્ગે સિધાવે રે; મહાવીર સ્વામીનામ ધરાવે, ઇંદ્રસના ગુણ ગાવે. વીર૦ ૯. પ્રભુ મલપતા નિજ ઘર આવે, સરખા મિત્રે સોહાવે રે; શ્રી સુભવીરનું મુખડું દેખી, માતાજી સુખ પારે.વીર. ૧૦
૫૮ શ્રી મલિનાથનું સ્તવન, મન મોહનજી મલ્લીનાથ, સુણો મુજ વિનતિ હું તે બૂડ ભદધિ માંહ્ય, પીડા કમેં અતિ. મન ૧