________________
સ્તવન વિભાગ
શ્રી આદીશ્વરપ્રભુનાં સ્તવને
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે,
એર ન ચાહું રે કંત; રીઝ સાહેબ સંગ ન પરિહરે રે,
- ભાંગે સાદિ-અનંત ઋ. ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે,
પ્રીત સગાઈ ન કેય; પ્રીત સગાઈ રે નિરુપાષિક કહી રે,
સપાધિક ધન ખેય ઋ. ૨ કઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે,
મિલશું કતને ધાય; એ મળે નવિ કઈ સંભવે રે,
મેળે ઠામ ન હાય . ૩. કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે,
પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધરું રે,
રંજન ધાતુ મિલાપ રુ. ૪